NATIONAL
-
‘જામીન હુકમમાં ભૂલ માટે ન્યાયાધીશને સેવામાંથી દૂર કરી શકાતા નથી’ : સુપ્રીમ કોર્ટે
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ન્યાયાધીશની બરતરફીને રદ કરી દીધી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જામીન આપવામાં કાનૂની જોગવાઈનો…
-
વોટ લેતી વખતે ‘મા-બાપ’ અને જીત્યા પછી ‘કોણ તમે?’:
સત્તાના નશામાં જનતાને ભૂલી ગયેલા નેતાઓની કડવી વાસ્તવિકતા લોકશાહીની સૌથી મોટી વિડંબના એ છે કે ચૂંટણી પહેલા જે નેતાઓ મતદારોના…
-
પર્વતીય રાજ્યોમાં તાપમાનમાં ભારે ઘટાડો, ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં ઢંકાયું
જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઠંડીનો પારો ગગડતા રાજ્યના પર્વતીય વિસ્તારોમાં શિયાળાની અસર વધુ તીવ્ર…
-
મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરી (Open Category) ના…
-
મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ
મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે(SEC) એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઉમેદવારો બિનહરીફ …
-
પ્રયાગરાજમાં માઘ મેળાની શરૂઆત થઈ, પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હજારો શ્રદ્ધાળુઓ
સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા કિનારે આસ્થાના મહાપર્વ માઘ મેળાની શરૂઆત થઈ ગઈ છે. 44 દિવસ સુધી ચાલતો આ ઐતિહાસિક માઘ…
-
દેશના સૌથી સ્વચ્છ શહેરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો, ‘પ્રદૂષિત પાણી’ પીતા 7 લોકોના મોત
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાને કારણે ગંભીર બીમારીઓનો રાફડો…
-
કેન્દ્ર સરકારે Nimesulide દવા પર નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કિલર) દવા પર મોટો નિર્ણય લીધો છે. 100mgથી વધારે માત્રા વાળી Nimesulideની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને…
-
‘લીગલ ઈમરજન્સી’ની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ગમે તે સમયે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે. CJI
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની સુનાવણી અંગે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું…
-
ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે : હાઈકોર્ટે
કોલકાતા : કોલકાતા હાઇકોર્ટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈના લગ્ન ભારતમાં થયા હોય અને પછી દંપતી વિદેશમાં…









