NATIONAL
-
દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે
કર્ણાટકની રાજધાની અને દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
-
ભાજપના ધારાસભ્ય પર પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થરો !!!
મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ધરમપુરી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કાલુસિંહ ઠાકુર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્યના…
-
હું ફૂટપાથ પર જ રહીશ…માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા, અન્ન-જળનો પણ ત્યાગ કર્યો
પ્રયાગરાજના માઘ મેળામાં પાલખી-રથયાત્રા રોકવાના વિરોધમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ધરાણાં પર બેઠા છે. માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યએ અન્ન-જળનો ત્યાગ…
-
લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર 19 જાન્યુઆરીના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો…
-
‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’:શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
મૌની અમાસના પવિત્ર દિવસે પ્રયાગરાજના સંગમ તટ પર જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યાં એક મોટો વિવાદ…
-
ચારધામ યાત્રામાં રીલ પર રોક, બદ્રીનાથ, કેદારીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ
ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી…
-
“હંમેશા સાસરિયાં દોષિત નથી હોતા, સ્ત્રીઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે”:દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં કૌટુંબિક વિવાદો અને દહેજ ઉત્પીડનના કેસોમાં મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે સાસરિયાઓ…
-
હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય, શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે શાહી માટે માર્કર પેનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો…
-
કેન્દ્ર-રાજ્ય એક બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે : સુપ્રીમ
નવી દિલ્હી : પોલિટિકલ કન્સલટન્સી કંપની આઈ-પેકની કોલકાતા સ્થિત ઓફિસો અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા મુદ્દે…
-
RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના બાળકોના શિક્ષણના અધિકાર પર એક મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પી.એમ. નરસિમ્હા…









