NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની 163 મી જન્મ જયંતિ ઉજવામાં આવી હતી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિકેકાનંદ જી ની જન્મ જયંતી ઉજવણીનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પદયાત્રા…
-
નવસારી જિલ્લાના બાળ કલાકારોનું દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રથમ ક્રમની ૦૩ કૃતિઓ, દ્વિતીય ક્રમની ૦૭ કૃતિઓ અને તૃતીય ક્રમની ૦૬ કૃતિઓ મેળવી કુલ ૧૬…
-
નવસારી: ખેરગામના રૂઝવણી ગામના 2 શિક્ષકોની વય નિવૃત થતા સન્માન સમારોહમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામા 10 વર્ષ લાંબી સેવા આપ્યા બાદ જુગલબેલડી…
-
નવસારીના સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ અને કાઇટ ફેસ્ટિવલનો લોકગાયિકા ગીતા રબારીનું સુરમ્ય સંગીત સાથે ભવ્ય પ્રારંભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાની એપ લોન્ચ અને કોફી ટેબલ બુકનું વિમોચન કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલે…
-
નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને તબીબી શૈક્ષણિક પરિસંવાદ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા ના દેખરેખ હેઠળ આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત નવસારી અને નવસારી…
-
નવસારી અને ચીખલી માં નવા વર્ષના પ્રારંભે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ભવ્ય ‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’નું આયોજન સમ્પન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન સૂર્ય નમસ્કાર દ્વારા…
-
નવસારી પ્રાકૃતિક ખેતી : જીવંત માટીની સફર, રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફનું પરિવર્તન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજની આધુનિક ખેતીમાં તાત્કાલિક વધુ ઉત્પાદનની લાલચે રાસાયણિક ખાતરો અને દવાઓનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે.…
-
નવા વર્ષના પ્રારંભે નવસારી સહીત સમગ્ર ગુજરાતમાં માં ભવ્ય ‘સૂર્ય નમસ્કાર ધ્યાન સત્ર’નું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઓનલાઇન સૂર્ય નમસ્કાર યોજાશે*…
-
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચીખલી વિસ્તારના મુખ્ય માર્ગો પર મરામત અને નવીનીકરણની કામગીરી હાથ ધરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષા અને વાહનવ્યવહાર વધુ સુલભ બને તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ…
-
નવસારી મહાનગરપાલિકાના દ્વારા વીર બાળ દિવસની ગૌરવશાળી ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યની સ્મૃતિમાં ‘વીર બાળ…










