NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારીના ચોવીસી ખાતે આગ લાગતા ઘર બળીને ખાક થઈ ગયેલા પરિવારને વહોરો આવ્યો સમસ્ત આદિવાસી સમાજ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોવીસી ખાતે હળપતિ પરિવારના ઘર માં આગ લાગતા ઘરવખરી બળીને ખાક થતાં આ પરિવાર ઘર વિહોણો…
-
નવસારી જિલ્લામાં ‘‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ”શરૂ કરવામાં આવશે; તા.૧૧ મી માર્ચ સુધીમાં અરજી કરવી….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લાયકાત ધરાવતી શાળાઓએ તા.૧૧ મી માર્ચ સુધીમાં અરજી કરવી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ…
-
ઉનાઈ માતાજીના આશીર્વાદ સાથે બે દિવસ સુધી રંગત, રાસ અને લોકસંસ્કૃતિની રમઝટે ભક્તજનોને ભાવવિભોર કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે તા.૨૨/૦૨/૨૦૨૬થી તા.૨૩/૦૨/૨૦૨૬ દરમ્યાન “ઉનાઈ ઉત્સવ ૨૦૨૫-૨૬”નો ભવ્ય બે-દિવસીય…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાદારોની છેલ્લા ૪૮ કલાકમાં ૧૨ કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા ૪૮ કલાકમાં શહેર…
-
નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્રને પાંચમી વખત બેસ્ટ સેન્ટરનો એવોર્ડ એનાયત….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીના વડા ડો. અંકુર પટેલ…
-
નવસારી: રૂમલા ગામની વિધાર્થિની પલક પટેલ આત્મહત્યા કેસમાં કોલેજ પ્રશાસન પર દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા પિતા મહેશભાઈની માંગ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂમલા ગામની વિદ્યાર્થીની પલક પટેલ પર કોલેજમાં ભણતર દરમ્યાન માનસિક ત્રાસ ગુજારી…
-
નવસારી જિલ્લામાં અસલામતીના કારણે જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કુલ ૨૬ જીવલેણ અકસ્માત નોંધાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં ૨૬ જેટલા અસ્કમાતો વાહનો ગફલતભરી રીતે હાંકવું અને મોટરસાઇકલ ચાલકોએ હેલ્મેટ ન…
-
નવસારી મહાનગરપાલિકાની પઠાણી ઉઘરાણી; છેલ્લા ૩ દિવસમાં બાકી વેરા ધારકોની ૩૮ હજારની રિકવરી અને ૧૭ મિલકતો સીલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા ૭૨ કલાકમાં શહેર…
-
નવસારી: ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર-વલસાડ જતા ખેરગામ લીંક રોડને ડાયવર્ઝન માટેનું જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર તથા વલસાડ જતા ખેરગામ લીંક રોડ તથા વાડ…
-
વાંસદા ખાતે ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ ભવ્ય રીતે ઉજવાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદાના હનુમાન બારી ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્ય ફૂલહાર પહેરાવી મહારેલીનું…










