NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી મહાનગરપાલિકાના દ્વારા વીર બાળ દિવસની ગૌરવશાળી ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યની સ્મૃતિમાં ‘વીર બાળ…
આદિવાસી સમાજ આગેવાનોએ ડાભેલ ગામે હત્યા કરેલ દિપક હળપતીના પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના ડાભેલ ગામે ખાટકીઓ સાથે થયેલ ઝગડામાં 30 વર્ષીય આદિવાસી યુવાનને ખાટકીઓએ ભેગા મળીને હુમલો કરતા…
નવસારીના ૫૭૦ થી વધુ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાથી ખેતર માંથી અંધકાર દૂર થયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અગાઉ રાત્રીના સમયે ખેડૂતોને શિયાળામાં થીજવી દેતી ઠંડી અને ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓના ભય વચ્ચે…
નવસારી: ડાભેલના દીપક રાઠોડની હત્યા કેસનો મુખ્ય આરોપી શોક્ત કસાઈ આખરે પોલીસના હાથે પકડાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ડાભેલ ગામે રહેતા અને મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો દીપક રાઠોડની હત્યા આ હત્યા…
વાંસદાના સીતાપુર આશ્રમ શાળાના વિધાર્થીઓને લાયન્સ ક્લબ વાપી દ્વારા રોજ ઉપયોગી વસ્તુઓ વિતરણ કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લાયન્સ કલબ ઓફ વાપી દ્વારા તા. વાંસદા ના સીતાપુર આશ્રમ શાળા માં ભણતા આદીવાસી વિધાર્થીઓને ૨૦૦…
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટિલના હસ્તે વાંસદા ને ફાયર ફાઈટર અર્પણ કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા વાંસદા ઉપસરપંચ હેમાબેન દિપકભાઈ શર્મા વાંસદા…
આખરે મહેનત ફળી: અનેક વાર રજૂઆત બાદ ખેરગામ વલસાડના વાવ ફાટક પાસે બમ્પ મૂકતા સ્થાનિકોમાં રાહત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમસ્ત આદિવાસી સમાજના સેવાભાવી કાર્યકર્તાઓની અનેક વાર રજૂઆતો બાદ આખરે મહેનત ફળી છે. ખેરગામ વલસાડ રોડ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા શરદ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે એકતા અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ અપાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા લૂન્સિકુઇ ખાતે, શહેરમાં સામાજિક સુખાકારી, સક્રિય જીવનશૈલી અને જાહેર જગ્યાઓના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન…
નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળ વિકાસકાર્યોની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ…
નવસારી ખાતે પશુવાડામાં બેદરકારીના કારણે ગૌમાતાઓના મૃત્યુ થતાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ” આ સંસ્થા પશુઓ પર થતી હિંસા,પશુ ક્રૂરતા,બેદરકારી…










