NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
વાંસદા: જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર વાંસદા નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાસદા રોયલના વર્ષ2025- 2026 ના ઉત્સાહી અને સેવાભાવી પ્રમુખ એડવોકેટ જેસી…
નવસારી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા પહોંચ્યા ૯૦ વર્ષીય દાદીમા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ. નવસારી ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા એક ૯૦ વર્ષીય દાદિમા પહોંચ્યા હતા. વરિષ્ઠ બા…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી નવસારીને ₹૪૭૫.૦૮ કરોડના જનહિતલક્ષી વિકાસ કામોની આપી ભેટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લાના ₹૯૩.૯૩ કરોડના ૧૨ વિકાસકામોનું લોકાર્પણ અને…
Navsari:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુસાફરોને બસપોર્ટમાં મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ —– રૂ.૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન…
નવસારી જિલ્લાના ખેડૂતો સહાય પેકેજમાં અરજી કરવા માટે ઝડપ કરે, સમય પુર્ણતાને આરે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૫: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના દ્વારા રાજ્યમાં ખરીફ-૨૦૨૫ ઋતુમાં ઓકટોબર માસમાં થયેલ…
નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૪૭૫.૦૭ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આજે નવસારી મહાનગરપાલિકાના રૂ.૨૦૫.૦૭ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે* *જેટિંગ–સક્શન મશીનો, ટિપર્સ, ઇ-વેહિકલ્સ તથા…
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી ખાતે અધ્યાનત સુવિધા સજ્જ નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:– મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૫મી નવેમ્બરના રોજ નવસારી મુખ્ય મથકે રૂપિયા ૪૭૫.૦૮ કરોડના વિવિધ વિકાસલક્ષી…
વાંસદા ગ્રામ પંચાયતના સભ્યોની SIR ચૂંટણી ફોર્મ ભરાવવા માટે સરાહનીય કામગીરી
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારીના વાંસદા ગ્રામ પંચાયતના સભ્યો ની SIR ચૂંટણી ફોર્મ ભરાવવા માટે વાંસદા નગરમાં ત્રણ દિવસ લાઉડ…
આદિવાસી સમાજનું ગૌરવ: વાંસદાની દીકરી પ્રાચી પટેલ કેન્સરના ઝડપી નિદાન અંગેના સંશોધનની રાષ્ટ્રીય સ્તર સરાહના….
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ રાણીફળીયા ગામની દીકરી પ્રાચી પટેલ અને તેની ટીમ દ્વારા કેન્સરના ઝડપી…
વાંસદાના ખાનપુરનો સરવટ ફળીયા રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રિસર્ફેસિંગ કામગીરી શરૂ..
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય…










