NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
વાંસદા ખાતે સરકારી બી.એડ્. કોલેજના નવનિર્મિત મકાનનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે” — મંત્રીશ્રી નરેશભાઈ પટેલ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી …
-
ખેરગામ ખાતે અરજદારની ફરિયાદ ન લેતા ફરિયાદી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખેરગામ પોલીસે ફરિયાદ નોંધી..
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાના ખેરગામના કાર્તિક પટેલે ખેરગામના સામાજિક યુવા આગેવાનને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર કોમેન્ટ કરનાર અજાણ્યા ઈસમ સામે…
-
નવસારી ખાતે યોજાનાર યુથ એસેમ્બલી કાર્યક્રમમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની…
-
અનુસૂચિત જનજાતિના યુવાઓ માટે નવસારીમાં સાગરકાંઠા પરિભ્રમણ શિબિરનું સફળ આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરશ્રીના…
-
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત કાકડવેરી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી…
-
નવસારી મ્યુનિસિપલના વેરા વિભાગે બાકી વેરાદારોની વધુ ૨૧ કોમર્શિયલ,રહેણાક મિલકતો સીલ કરી બે નળ કપાત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે શહેર વિસ્તારમાં આવેલ…
-
નવસારી: ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે તા.૧૩ ફેબ્રુઆરીએ રેડિયો ડે ઉજવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી જન-જન સુધી કરાઇ રહ્યો છે…
-
નવસારી: AGR-2 વોટર કેરીંગ પાઇપલાઇન સહાય યોજના પાણી વ્યવસ્થાપન દ્વારા સમૃદ્ધ ખેતી તરફ મજબૂત પગલું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કિકુભાઈ છીબાભાઈ આહીર ખેતીને પોતાનું મુખ્ય વ્યવસાય…
-
નવસારી મહાનગરપાલિકા અને નિરાલી મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસણી કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: શહેરની સ્વચ્છતા અને જનસુવિધા માટે દિવસ-રાત કાર્યરત રહેતા નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી…
-
વાંસદા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂ.૧,૩૫,૮૦૦ ની રકમના ૪ નંગ મોબાઇલ માલિકોને સુપ્રત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ










