NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
ABC ફાયર એક્સ્ટિંગ્વિશર,ફોમ સ્પ્રે,વોટર જેટના ઉપયોગનું પ્રત્યક્ષ નિદર્શન;એકલા હાથે બચાવ કામગીરી અંગે તજજ્ઞોનું માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કોલેજના વિદ્યાર્થીઓ અને યુવતીઓએ તાલીમને અત્યંત ઉપયોગી ગણાવી ઉત્સાહભેર ભાગ લીધો નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને…
-
નવસારી: કલા અને કલમે રચ્યો ગૌરવનો ઇતિહાસ- ભાઈ–બહેનની જોડીએ પાથર્યો સમાજમાં પ્રકાશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવાના વિશાલ પંચાલને કલા સંવર્ધન ક્ષેત્રે અને ઉર્વીબેન પંચાલને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ…
-
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ…
-
નવસારી જમાલપુર,ની પ્રિયાબેન રાઠોડ ગુમ થયા છે : ભાળ મળ્યેથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર પ્રિયાબેન જીતુભાઇ રાઠોડ રહે- જમાલપોર, વિદ્યાકુંજ હાઇસ્કુલ પાછળ, હળપતિવાસ,…
-
નવસારી મહનગરપાલિકા કચેરીએ અને ફુવારા પાસે શહીદ દિવસ નિમિતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદ વીરોની પાવન સ્મૃતિને નમન કરવા…
-
ATS ટીમે નવસારી માંથી ટેલરિંગ કામ કરતો આતંકી ફૈઝાન શેખ ને ગોળા બારુદ અને હથિયાર સાથે ઝડપી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરમાં ટેલરિંગનું કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી આતંકી સંગઠન સાથે જોડાયેલો ફૈઝાન શેખને એટીએસ ની…
-
નવસારી જિલ્લામાં રાષ્ટ્રગીત “વંદે માતરમ@૧૫૦” ની બીજા તબક્કાની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાજ્ય સરકાર દ્વારા આયોજિત “વંદે માતરમ@૧૫૦”…
-
નવસારી જિલ્લાના ચીખલી ખાતે આન, બાન અને શાન સાથે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સુશાસન, આત્મનિર્ભરતા અને વિવિધ વિકાસ કામોથી વિકસિત ભારતના સ્વપ્નને નવી ઊર્જા મળી રહી છે” મંત્રીશ્રી કનુભાઈ…
-
Navsari: શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાવતા જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ {ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક…
-
આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કલિયારી ગ્રામ પંચાયત ભવન તથા આછવણી ગામે લાઈબ્રેરીનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ { ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપતી રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દરેક વિકાસ કાર્યમાં જોવા મળે છે } –…










