NETRANG
-
ભરૂચ જીલ્લા કક્ષાએ યોજાયેલી SGFI શાળાકીય રમત સ્પર્ધામાં શણકોઇની કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ની વિધાઁથીનીઓએ ૧૭ ગોલ્ડ,૧૧ સિલ્વર અને ૨ બોન્ઝ સાથે ૩૦ મેડલ પ્રાપ્ત કર્યા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્રારા પ્રેરિત ૬૮…
-
નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘સમુદ્ર થી સમૃદ્ધિ’ નો સમારોહ યોજાયો
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં, ભાવનગર ખાતેથી ‘સમુદ્ર થી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં આદરણીય…
-
નેત્રંગ પોલીસ “તેરા તુજકો અર્પણ“ કાર્યક્રમ અંતર્ગત ૧.૪૮ લાખના મોબાઈલ મુળ માલીક ને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કર્યું
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ : “તેરા તુજકો અર્પણ“ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ કુલ:-૯ કિંમત રૂપીયા-૧,૪૮,૦૮૬/- ના…
-
વલ્લભ યુવા સંઘ-ભરૂચ યુથ વિંગ દ્વારા પિંગોટ ખાતે નિઃશુલ્ક પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વલ્લભ યુવા સંઘ-ભરૂચ યુથ વિંગ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ પિંગોટ ગામે નિઃશુલ્ક…
-
નેત્રંગ : પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે અસ્મિતા ખેલો ઈન્ડિયા પેંચક સિલાટ – 2025 સ્પર્ધાનું આયોજન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા નેત્રંગ (ભરૂચ) ખાતે તા. 6 થી 7 સપ્ટેમ્બર…
-
ભરૂચ જિલ્લાની સરકારી શાળાના બે શિક્ષકોને મુખ્યમંત્રી સાથે સંવાદનો અવસર મળ્યો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ શિક્ષક દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળાઓમાં ખાસ કરીને વિશેષ કામગીરી કરતા વિવિધ જિલ્લાના…
-
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કામલીયા ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના ખેડૂતોને પર્યાવરણ માટે અનુકૂળ કૃષિ તરફ દોરી જવા અને રસાયણ મુક્ત…
-
નેત્રંગ ચાસવડ ખાતે પંજાબની કાસા કંપની દ્વારા વૈજ્ઞાનિક તેમજ આધુનિક પશુ માર્ગદર્શક શિબિર યોજાઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે પંજાબની કાસા કંપની દ્વારા વૈજ્ઞાનિક તેમજ આધુનિક પશુ માર્ગદર્શક…
-
નેત્રંગ ની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે કવિ સંમેલન યોજાયું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન…
-
નેત્રંગના યાહ મોગી ગ્રુપના યુવાનો શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે દર્શન માટે ગુમાનદેવ પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું.
L બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ ટાઉનના ગીરધર નગર વિસ્તારના યાહ મોગી ગ્રુપના 65 જેટલા નવ યુવાનો…









