RAJKOT CITY / TALUKO
Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પે. મોનીટર શ્રી બાલકૃષ્ણ ગોયલ દ્વારા સ્પે. હોમ ફોર ગર્લ્સની મુલાકાત
તા.૨૪/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર બાળકીઓની સુરક્ષા, સ્વાસ્થ્યને લગતી સુવિધા સહિતની વિગતોની સમીક્ષા કરી Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનીટર શ્રી…
Rajkot: ‘ગુજરાત દિપોત્સવી અંક- ૨૦૮૦’ પ્રકાશિત કરતુ માહિતી અને પ્રસારણ વિભાગ
તા.૨૪/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સાહિત્યરસિકોને દિવાળીની સાહિત્ય રસથાળ રાજકોટમાં ઉપલબ્ધ Rajkot: સાહિત્યરસિકો જેની વર્ષભર આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે સાહિત્ય…
Jasdan: જસદણમાં ૨૮૭ દિવ્યાંગોને ૪૯૮ વિવિધ પ્રકારના સાધન સહાય વિતરણ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું
તા.૨૪/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે દિવ્યાંગ સાધન…
Jetpur: સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર તરીકે કેળવવાનો પ્રયાસ કરતી જેતપુર નગરપાલિકા
તા.૨૪/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર બોસમિયા કોલેજના ચોગાનને સાફસફાઈ કરીને ચોખ્ખુંચણાક કરાયું Rajkot, Jetpur; ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અંતર્ગત ‘સ્વચ્છતા ત્યાં…
Jasdan: જસદણ ખાતે મજુર કલ્યાણ કેન્દ્રનું કરાયું લોકાર્પણ
તા.૨૪/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૨,૯૧,૦૦૦ના ખર્ચે જસદણની સોલીટેર સોસાયટી…
Rajkot: રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના સ્પે. મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલ દ્વારા પરા પીપળીયા આંગણવાડીની મુલાકાત
તા.૨૪/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન, શિક્ષણ તેમજ અન્ય સુવિધા ચકાસી આંગણવાડી કાર્યકર તથા બાળકોના વાલીઓ સાથે સંવાદ કરી…
Jetpur: જેતપુર-નવાગઢમાં તાલુકા આરોગ્ય કચેરીમાં સઘન સફાઈઃ ઝાંડી ઝાંખરા હટાવાયા
તા.૨૩/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦…
Rajkot: સદ્દભાવના વૃધ્ધાશ્રમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના જન્મ દિવસ નિમિત્તે વડીલોને ભોજન પીરસાયુ
તા.૨૩/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાના…
Rajkot: દર્દીઓ માટે દેવદૂત સમી ૧૦૮ એમ્યુલન્સ સેવા બની પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ
તા.૨૩/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર બેભાન અવસ્થામાં રહેલા દર્દીના રૂપિયા એક લાખથી વધુનો સામાન અને રોકડ પરિવારને કર્યો પરત Rajkot: રાજ્ય સરકાર…
Jasdan: જસદણ ખાતે તા. ૨૪ ના રોજ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરાશે
તા.૨૩/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જસદણ ખાતે તા.૨૪ ઓક્ટોબરના રોજ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય…










