RAJKOT CITY / TALUKO
-
Jetpur: જેતપુર નવાગઢમાં જાહેરમાં ગંદકી કરનારા લોકો દંડાયા
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા હાલમાં સઘન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં સ્વચ્છ…
-
Rajkot: “જનકલ્યાણ શિવવંદના પદયાત્રા” દરમિયાન કાગવડ ખાતે મા ખોડલનાં દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શન કર્યા: ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડીયા સહિત વિવિધ સમાજના આગેવાનોએ મંત્રીશ્રી બાવળિયા અને…
-
Rajkot: રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તારોને ચોખ્ખાંચણાક બનાવવા સઘન સફાઈ અને મોનિટરીંગ ઝુંબેશ
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોંડલ, જેતપુર, જસદણ અને ભાયાવદર નગરપાલિકાઓએ સાફ-સફાઈ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ હાથ ધર્યું Rajkot: રાજકોટ…
-
Rajkot; “VGRC-Rajkot” હેન્ડ-પાવર ટૂલ્સની રૂ. એક અબજની આયાત ઘટાડવાના હેતુથી સ્થાનિક સ્તરે ઉત્પાદન માટે રિજનલ વાયબ્રન્ટમાં અપાશે માર્ગદર્શન
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ડિફેન્સ સંબંધિત ઉત્પાદનોના સપ્લાય માટે ઉદ્યોગકારોને વેન્ડર રજિસ્ટ્રેશન સહિતની જાણકારી વાયબ્રન્ટનાં મંચ પરથી મળશે લઘુઉદ્યોગ ભારતી દ્વારા…
-
Rajkot: હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી ‘બાળ પ્રતિભા શોધ’ સ્પધા
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર લોક નૃત્ય, દોહા-છંદ-ચોપાઇ, વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા સહિતની સપર્ધામાં બાળકો કૌશલ્ય દેખાડશે ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને…
-
Rajkot: રાજકોટ અને આઈ.ટી.આઈ. જેતપુર (વિરપુર) ના સંયુક્ત ઉપક્રમે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યુવાનોને મહત્તમ અને ઝડપી રોજગારી માટે આઈ.ટી.આઈ.માં હવે કોમ્પ્યુટર સાથે એ.આઈ આધારીત કોર્સ પણ ભણાવાશે, મંત્રી શ્રી…
-
Rajkot: ગુજરાતના દરિયાકાંઠે ઊભરતું વૈશ્વિક ગૌરવ એટલે અલંગ શિપ રિસાયક્લિંગ હબ
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પરથી અલંગના 40 વર્ષની સિદ્ધિઓનું વિશ્વ સમક્ષ…
-
Gondal: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ ઘોઘાવદર થઈને ગોંડલ પહોંચેલી પદયાત્રાને ઉત્સાહભેર આવકારો અપાયો
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શિવભક્તિ, સેવા, સંકલ્પનો સંગમ એટલે ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ ઘોઘાવદર થઈને ગોંડલ…
-
Rajkot: રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ કુલ ૩,૧૧,૮૨૯ રેશનકાર્ડ ધારકોને ઘઉં તેમજ ચોખાનું વિતરણ વન નેશન…
-
Rajkot: ભાયાવદર પાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી કામગીરીનું અધિકારીઓ દ્વારા રૂબરૂ પરીક્ષણ કરાયું
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચીફ ઓફિસરશ્રી અને સિટી મેનેજરે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો Rajkot: ભાયાવદર શહેરના વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોમાં…








