RAJKOT CITY / TALUKO
-
Rajkot: રાઈનું વાવેતર કરતાં ખેડૂતોએ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ ધ્યાન રાખવાની બાબતો
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: અત્યારે શિયાળુ વાવેતરનો સમય છે ત્યારે ખુબ મહેનતમાં પરોવાયેલ ખેડૂતોને આ અંગેની તલસ્પર્શી વિગતો રાજ્યના ખેતીવાડી…
-
Rajkot: જેતપુર-નવાગઢ અને ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં ઘન કચરાના ડોર ટૂ ડોર કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરતાં ચીફ ઓફિસર
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગોંડલ નગરપાલિકા અને જેતપુર-નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, સેનેટરી ઈન્સપેકટરશ્રી તથા સીટી મેનેજર (SWM) દ્વારા…
-
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ને વધાવતાં જસદણના શહેરીજનો
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રીએ સામાન્ય ધંધાર્થીના આગ્રહને માન આપીને નારીયેળ પાણી પીધું : યાત્રિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અર્થે જનરક્ષક વાહન…
-
Rajkot: ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ના યાત્રિકોને સ્વાસ્થ્યની પરેજી રાખવાનો અનુરોધ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યાત્રિકોએ પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગઢડીયા (જસ) ગામ ખાતે વિસામો લીધો રૂ. ૦૧.૭૦ લાખના સી.આઇ.એફ.…
-
Rajkot: ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ૫૧ પ્રશ્નો વિષે ચર્ચા કરાઇ – તમામ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ લગાવવા કલેક્ટરશ્રીનો અનુરોધ
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની સૂચના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યાં…
-
Rajkot: શ્રી ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ લઈને ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ અન્વયે સોમનાથ મંદિર તરફ પ્રયાણ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંદિર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાયું : ‘હર હર મહાદેવ’ના જય-જયકાર અને ઢોલ-નગારાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું…
-
Rajkot: ૨૦ ડિસેમ્બરે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં ઘેલા સોમનાથ મંદિરથી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું પ્રયાણ
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યાત્રિકો પ્રથમ દિવસે ગોડલાધારથી ગઢડીયા (જસ), જસદણ, આટકોટ, ખારચીયા (જામ) થઈને મોટા દડવા જશે Rajkot: શ્રમ, કૌશલ્ય…
-
Rajkot: ‘‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’’ ‘સ્વામિત્વ’ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં તમામ ૫૭૩ ગામોમાં ડ્રોન સર્વે ૧૦૦ ટકા પૂર્ણ
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી ૫૦૦ ગામોમાં પ્રમોલગેશન પ્રક્રિયા સંપન્ન; અત્યાર સુધીમાં ૫૬,૮૮૨ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા રાજ્યમાં મહેસૂલી…
-
Rajkot: સ્વદેશી ઉત્પાદનોના વેચાણ સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન એટલે “સશક્ત નારી મેળો”
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા સરકાર આયોજિત પ્રદર્શન સહ વેચાણ મેળાનો લાભ લઈને અમે પગભર બન્યા છીએ :…
-
Rajkot: ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં કચરના ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી
તા.૧૯/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં કચરાના ડોર ટૂ ડોર કલેક્શનની વ્યવસ્થા અસરકારક રીતે અમલીકૃત કરવામાં આવી…






