પાલનપુર ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય માં નોન ફાયર કુકિંગ (ઇંધણ વગરની પ્રવૃત્તિ) નું આયોજન કરવામાં આવ્યું
9 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય માં નોન ફાયર કુકિંગ (ઇંધણ વગરની પ્રવૃત્તિ) નું આયોજન 5 ઓગસ્ટ 23 ના રોજ non fire cooking(ઇંધણ વગર ની રસોઈ) પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં સોપાન -૧ અને સોપાન -૨ નાના નાના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બેન શ્રીમતી રાશિકાબેન તથા શાળાના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી. આ પ્રવૃત્તિનું આયોજન સોપાન ૧ અને સોપાન ૨ માં શિક્ષણ આપતા શ્રીમતી પઢીયાર અનુબેન અને મકવાણા સોનલબેન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં બાફેલી મકાઈ , ભેળ સેન્ડવીચ , પકોડી વગેરે જેવી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં આપત્તિમાં લોકો ગેસ વિના પણ પોતાની ભૂખનો સંતોષ મેળવી શકે છે. એનું જ્ઞાન શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.