SHEHERA
-
શહેરાના નાડા બાયપાસ પાસે હાઈવે પર અકસ્માત: સ્કોર્પિયોની ટક્કરે ઈકો ગાડી 15- 25 ફૂટ ખાડામાં ફંગોળાઈ, 6 લોકો ઘાયલ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા બાયપાસ પાસે આવેલ બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો…
-
શહેરાના ડોકવા ગામે MGVCL દ્વારા જનજાગૃતિ શિબિર યોજાઈ: સ્માર્ટ મીટર અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત સમજ અપાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) શહેરા-૧ પેટા વિભાગીય કચેરી દ્વારા ગ્રાહક લક્ષી અભિગમ અપનાવી…
-
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ૭ માં વાર્ષિક દિક્ષાંત સમારંભમાં સહભાગી બનતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી પંચમહાલ પંચમહાલના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ૭ મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક…
-
ગોધરા સિવિલ હોસ્પિટલના આર્થોપેડીક તબીબે થાપાના હાડકાના સડાથી પીડાતા ૨૮ વર્ષીય યુવાનની સફળ સર્જરી કરી
પ્રતિનિધિ ગોધરા તા.19 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાની સિવિલ હોસ્પિટલના હાડકાના વિભાગે મેડિકલ ક્ષેત્રે એક પ્રશંસનીય સિદ્ધિ હાંસલ…
-
શહેરાના તાડવા વણઝારા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરા-૧ સબ ડિવિઝન હેઠળ આવતી તાડવા વણઝારા ફળીયા…
-
શહેરાની એસ. જે. દવે હાઈસ્કૂલમાં બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા બાળ લગ્નની કુપ્રથાને નાથવા માટે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સરકારી અધિકારીઓ દ્વારા સઘન ઝુંબેશ…
-
ગોધરા ખાતે તા.૧૨ ડિસેમ્બરના રોજ “તામારી મૂડી, તમારો અધિકાર” કાર્યક્રમ યોજાશે
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા આરબીઆઇ દ્વારા ૧૦ વર્ષથી વધુ સમયથી બેંક ખાતાઓમાં બિનવારસી પડી રહેલી રક્મના આંકડા સાથે બેંક…
-
ગોધરા વિભાગના સંતરામપુર ડેપોમાં કર્મચારી મંડળનું સ્નેહ મિલન અને કારોબારી બેઠક સંપન્ન!
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા એસ.ટી. વિભાગ હેઠળના સંતરામપુર ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ કર્મચારી મંડળ…
-
નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભાટ ઈકો ટુરીઝમ સેન્ટર ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પ્રકૃતિના શિક્ષણ અને જતન માટે હાલોલ તાલુકાના તલાવડી (વેડ) ગામે આવેલી નવજીવન હાઈસ્કૂલના ૫૦ જેટલા…
-
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા “ઘૃણાના કલંકનો અંત લાવીએ,ગૌરવને સ્વીકારીએ”રક્તપિત્ત નિર્મૂલન – સૌની જવાબદારી,આવો સાથે મળીને રક્તપિત્તને નાબૂદ કરીએ. …









