SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભદ્રેશી વણા રસ્તાના ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ભદ્રેશી અને વણા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત…
-
સુરેન્દ્રનગર મનપાએ વોર્ડ નંબર 7માં આનંદ ભવનની સામે સી.સી. રોડનું નિર્માણ કામ શરૂ
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સતત પ્રયાસોને આગળ વધારતા, વોર્ડ નંબર 7માં આનંદ ભવનની…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરાશે.
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના હેતુથી જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ અને…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ નાની મોરસલ ગામે ભોગાવો નદી ખાતે ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન પર દરોડા પાડયા.
તા.13/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 23 ડમ્પર, ટ્રેક્ટર સાથે ટ્રોલી, લોડર અને જેસીબી મશીન સહિત કુલ રૂ.7,22,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો,…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા નવા સમાવિષ્ટ ગામોમાં LED સ્ટ્રીટ લાઈટોની નાખવાના કાર્યનો પ્રારંભ
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા નવા સમાવિષ્ટ પાંચ ગામોના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં…
-
મુળી તાલુકાનાં ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, મુળી પોલીસ અને ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી 19.9 લાખનો મુદામાલ કબ્જે કરી નવ શખ્સો સામે કાર્યવાહી
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુ-માફિયાઓ દ્વારા ખનિજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા…
-
સુરેન્દ્રનગર જિલ્લાના નવા આવેલા એસપીને મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા સન્માનિત કરાયા
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં જામનગરથી હજુ તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ…
-
સુરેન્દ્રનગરનાં પાંચ પાર્ટી પ્લોટમાં આયોજન માટે અરજી કરાઇ, પાર્ટી પ્લોટમાં ગુનેગારોને સ્ટેજ પર બોલાવી સિનસપાટા કરનાર સામે સ્થળ પર જ કાર્યવાહી
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં પણ નવરાત્રિના તહેવારના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આગમી દિવસોમાં નવરાત્રીના આયોજનો થનાર છે ત્યારે…
-
સુરેન્દ્રનગર જિલ્લાનાં બાળકો જુનાગઢ ખાતે આયોજિત ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ વર્ષ ૨૦૨૫-૨૬માં ભાગ લઈ શકશે
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૮ થી ૧૩ વર્ષના સામાન્ય, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જન જાતિના ભાગ લેવા ઈચ્છુક બાળકો તા.૩૦…
-
સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે સરકારી આવાસમાં પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિકોએ રજૂઆત કરી
તા.11/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા પાણી, રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડતા રોષ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના…