THARAD
થરાદના ઝેટા-ભોરડુ માર્ગ પર વાકા વળેલા થાંભલા વાયર જોખમી સ્થિતિમાં
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના ઝેટાથી ભોરડુ જતા માર્ગ પર વીજ થાંભલાઓની સ્થિતિ અત્યંત જોખમી બની છે. વરસાદ…
થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં પડેલા આખલાનો આબાદ બચાવ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદમાં નર્મદા મુખ્ય કેનાલમાં એક આખલો પડી જવાની ઘટના સામે આવી છે. ખાનપુર ફાટક નજીક…
થરાદમાં દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ ચાલક ફરાર
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ક્રેટા ગાડીમાંથી વિદેશી…
દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ થરાદ ખાતે વેપારી મંડળની નવી રચના તેમજ બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદના દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ ખાતે આજ રોજ થરાદ વેપારી મહામંડળની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી.…
આનંદનગર પ્રા. શાળા થરાદ ૩માં તિથી ભોજન
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ આનંદનગર પ્રા. શાળા થરાદ-3 ખાતે આજ રોજ સ્વ. સાન્વિબેન કિરણભાઇ માળી હસ્તે કિરણભાઇ રુપસીભાઇ માળી…
વસંત ચાવડાએ ગુરુ બ્રાહમણ સમાજનું અપમાન, સમગ્ર ગુજરાતમાં રોષ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ વાવ થરાદ સુઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનોના ધારદાર આક્ષેપ વસંત ચાવડા વિરોધ સમાજમાં અશાંતિ ફેલાવવાનો…
ભારત વિકાસ પરિષદ થરાદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ રાષ્ટ્રીયતાના વિચારોને વરેલી ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા ક્રાંતિ મહિનામાં ગઈકાલે સાંજે હોટલ…
જડીયાલી ગામ “મારું ગામ સ્વચ્છ ગામ” અંતર્ગત ગાડા બાવળ મુક્ત અભિયાન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ લાખની તાલુકાના જડીયાલી ગામના જાહેર માર્ગે પર કે પછી ગામની શેરી મોહલ્લા પર ગાડા બાવળો…
થરાદ ગાયત્રી વિધાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્ય સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ થરાદ ખાતે આવેલી ગાયત્રી વિધાલય દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ સંસદ…
થરાદ નર્મદા તેમજ માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે આવેદન પત્ર
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરા ચોમાસુ સીઝન ચાલી રહી છે બાજરી, મગફળી તેમજ એરંડાનું મબલક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે…










