THARAD
મહાવીર ગ્રુપ થરાદ દ્વારા ભોરડુ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ મહાવીર ગ્રુપ થરાદ દ્વારા ઘણાબધા સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં આ બીજીવાર બ્લડ ડોનેશન…
થરાદ માર્કેટયાર્ડ ખાતે પોલીસ અને સરપંચો સાથે પરી સંવાદ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના લગભગ તમામ સરપંચશ્રીઓ અને લાખણી તાલુકાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોના…
થરાદમાં પરંપરાગત વેશભૂષા, રેલી સાથે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે…
થરાદના પી.એસ.આઈ સી.પી. ચૌધરી તરફથી અનાથ બાળકો માટે માનવતાની ભેટ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ થરાદ શહેરમાં આજે માનવતા અને સેવા ભાવનાનો જીવંત દાખલો જોવા મળ્યો, જ્યાં પી એસ આઈ…
થરાદ ખાતે એડવાન્સ ઓર્થોપેડીક હોસ્પિટલનું ઓપનિંગ કરાયું.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલ અત્યાધુનિક એડવાન્સ ઓર્થોપેડીક હોસ્પિટલનું સાંચોર ગણેશનાથજી બાપુના વરદ હસ્તે ઓપનિંગ…
થરાદમાં યુવકે નર્મદા કેનાલમાં આપઘાત કરતાં ફાયર વિભાગે બચાવી લીધો
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ નગરની મુખ્ય નર્મદા કેનાલ પાસે આજે એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફાયર…
થરાદ વાવ સૂઇગામમાં જમીન રિસર્વે રદ કરવા માંગ. પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો આવેદન પત્ર
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ પંથકમાં જમીન રિ-સર્વે સંપૂર્ણપણે રદ્દ કરવાની માગ સાથે…
થરાદમાં યુરિયા ખાતરની અછતને લઈને થરાદ કિશાન સંઘર્ષ સમિતિએ આપ્યું આવેદન પત્ર.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની અછતથી પરેશાન છે. તેમણે નેનો યુરિયા બંધ કરી સમયસર…
મેઘપુરા ગામના નર્મદા કેનાલ પર પુલનો નીચેનો ભાગ તૂટી પડ્યો 6 મહિનામાં જર્જરિત
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના મેઘપુરા ગામમાં નર્મદા કેનાલ પર બનાવેલો પુલ માત્ર 6 મહિનામાં જર્જરિત બની ગયો…
ઉંદરાણા અને ભોરડું વચ્ચે ઘરનાળાનું ગોકુળ ગતિએ કામ ચાલતા: વિધાર્થીઓ પરેશાન
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના ઉંદરાણા અને ટરૂવા સુધી રોડ રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે જેને…










