THARAD
થરાદમાં જગન્નાથજીનું નાઈ સમાજ દ્વારા 45 હજાર નું મામેરું ભરાયું
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા નાઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું…
વિસાવદરમા આપનો વિજય થરાદમા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મહત્વપૂર્ણ વિજય મેળવ્યો છે. આ…
થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ નજીક મહાજનપુરા વિસ્તારની નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા છે. મૃતક યુવતીઓમાં વાવ…
ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
21 જૂનના રોજ થરાદ તાલુકામાં ગાયત્રી વિદ્યાલય ખાતે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ…
થરાદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા હનુમાન પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે યજ્ઞ હવનનું આયોજન કરાયુ
વાત્સલ્ય સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ થરાદ માર્કેટ યાર્ડ ખાતે બિરાજમાન હનુમાન દાદા નો 20 જૂનના દિવસે પ્રતિષ્ઠા દિવસ હોય તેથી…
આનંદનગર પ્રા.શાળામાં પ્રીતિ ભોજન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3 મા પ્રીતિ ભોજન આપવામાં આવ્યું. જેમાં ભોજન ના દાતા શ્રી…
થરાદની નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાની નર્મદા મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જમડા પુલ અને…
થરાદ માર્કેટયાર્ડ ખાતે નો ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ થરાદ માર્કેટયાર્ડ ખાતે પોલીસ દ્વારા ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં…
થરાદ મુસ્લિમ સમાજ સસ્તાદરે દ્વારા ચોપડા વિતરણ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ આજે થરાદ બસ સ્ટેન્ડ પાસે થરાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સર્વ સમાજ માટે રાહતદરે બજાર…
થરાદના વાઘાસણ ગામે મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા મેદાનમાં..
વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ વાવ થરાદ થરાદ તાલુકામા ગ્રામપંચાય ની ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે દરેક ગામનો આગેવાનો તેમજ…









