VALSAD CITY / TALUKO
-
વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલની અધ્યક્ષતામાં કરાટે રમતવીરોની પરીક્ષા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલની અધ્યક્ષતામાં ડિવાઇન સ્પોર્ટસ એન્ડ શોટોકાન કરાટે એસોસિએશન (DSSKA) દ્વારા વલસાડના…
-
વલસાડની સૌથી માટી રહેણાંક વસાહત સરદાર હાઈટસમાં WWF- INDIA દ્વારા અર્થ અવરની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બોલીવુડના ગિટાર વાદક વિજય ટંડેલે ફિલ્મી સ્ટાઈલમાં અનોખા અંદાજમાં ગિટાર વગાડી સૌને પર્યાવરણ વિશે જાગૃત કર્યા…
-
વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં તા. ૨૪ માર્ચ વિશ્વ…
-
વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ અને શહીદ દિવસની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સેવા મિત્ર મંડળ દ્વારા ચકલી બચાવો અભિયાન હેઠળ શહેરીજનોને ૫૦૦૦ ચકલી ઘર અને પાણી…
-
વલસાડ જયેષ્ઠ નાગરિક પેન્શનર મંડળના સભ્યોએ પત્રવ્યવહારનું સરનામુ સુધારી જવું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જયેષ્ઠ નાગરિક પેન્શનર મંડળમાં નોંધાયેલા તમામ સભાસદોને અખબારી યાદી દ્વારા જણાવવાનું કે, તેઓનું પત્ર વ્યવહારનું…
-
રાજ્ય કક્ષાના કલામહાકુંભમાં હાર્મોનિયમ વાદનમાં અટગામનો નિસર્ગ પટેલ દ્વિતીય ક્રમે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગાંધીનગર ટાઉનહોલ ખાતે તા:૧૭ થી ૧૯ માર્ચ ૨૦૨૫ ના રોજ રાજ્યભરના અવ્વલ કક્ષાના તમામ સ્પર્ધકો વચ્ચે…
-
વલસાડ જિલ્લાના ઉમરગામના ખતલવાડાની ૨૭ વર્ષીય પરિણીતા તેના બે બાળકો સાથે ગુમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપુર, ખતલવાડા, અરદેસર ફળિયું ખાતે રહેતી ૨૭ વર્ષીય પૂજા રાહુલભાઈ હળપતિ તેમની…
-
વલસાડ ખાતે પૃથ્વી માટે એક કલાકઃ ‘‘અર્થ અવર’’ વિશે જન જાગૃતિ લાવવા અભિયાન હાથ ધરાયું
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ *માર્ચ મહિનાના ચોથા શનિવારને પર્યાવરણની જાગૃત્તિ માટે અર્થ અવર તરીકે ઉજવવામાં આવે છે* *તા.…
-
વલસાડના તિથલ રોડ પર માર્ટીનોઝ પિત્ઝામાંથી બે બાળ મજૂર મળી આવ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ માલિકને નોટિફ ફટકારવામાં આવી વલસાડ, તા. ૧૮ માર્ચ ;વલસાડ જિલ્લા મદદનીશ શ્રમ…
-
વલસાડના પારનેરા અને ધરમપુરનનું શેરીમાળ સબ સેન્ટર આરોગ્ય ક્ષેત્રે નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દર્દીઓના અભિપ્રાય લેવામાં આવ્યા, પારનેરા સબ સેન્ટરને ૮૬.૫૯ ટકા અને શેરીમાળને ૮૯.૩૩ ટકા મળ્યા વધુ બે…









