VALSAD CITY / TALUKO
-
VALSAD: 12 મી ચિંતન શિબિર ધરમપુર ખાતે મુખ્યમંત્રીશ અને નાયબ મુખ્યમંત્રીએ પરસ્પર મ્હોં મીઠું કરાવી હર્ષ વ્યક્ત કર્યો
વાત્સલ્યમ સમાચાર વલસાડ *કોમનવેલ્થ ગેમ્સ 2030 ની ગુજરાતને યજમાની મળતા ઐતિહાસિક સફળતાને ચિંતન શિબિરમાં હર્ષોલ્લાસભેર વધાવાઇ* *ઢોલ નગારા અને ફટાકડાની…
-
ધરમપુર: રાજ્ય સરકારની ૧૨મી ‘ચિંતન શિબિર’ના દ્વિતીય દિનની શરૂઆત યોગાભ્યાસથી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ઉચ્ચ અધિકારીઓએ મનની એકાગ્રતા, શાંતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે એડવાન્સ મેડિટેશન યોગ કર્યા*…
-
VALSAD: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણનું વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ઉમળકાભેર સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર વલસાડ *ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સહભાગી થવા ધરમપુર પધારેલા મુખ્યમંત્રીશ્રીને આશ્રમના ગુરુજી રાકેશજીએ કુમકુમ તિલક કરી આવકાર્યા* *શિબિરમાં સહભાગી…
-
Valsad ચિંતન શિબિર માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતેથી વંદે ભારત ટ્રેનમાં સામૂહિક પ્રવાસરૂપે પ્રસ્થાન કર્યું …
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ’નો પ્રારંભ સામૂહિક પ્રવાસથી…* *રાજ્ય સરકારની ચિંતન શિબિર માટે મંત્રીમંડળ સહિત ઉચ્ચ અધિકારીઓનું…
-
ધરમપુર વિધાનસભાના ભેંસધરા ખાતે બારોલીયા જિલ્લા પંચાયત બેઠકનું દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધરમપુર વિધાનસભા ના ભેંસધરા ખાતે બારોલીયા જીલ્લા પંચાયત બેઠકનું દિવાળી, નૂતન વર્ષ…
-
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચોમાસા બાદ માર્ગ રિસરફેસિંગ અને વિસ્તરણના કામો શરૂ કરવામા આવ્યા..
વાત્સલ્યમ સમાચાર વલસાડ પારડી તાલુકામાં માર્ગ સુવિધાના સુધારણા અને જનહિતને ધ્યાને રાખી વિવિધ માર્ગો પર વિસ્તરણ (Widening), રિસરફેસિંગ તેમજ માળખાકીય…
-
વલસાડ જિલ્લામાં પાંચ સ્થળે મેદસ્વિતા નિવારણ કેમ્પ તા.૧૦ નવે.થી ૧૧ ડિસે એક માસની શિબિર યોજાશે
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક…
-
વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે વંદે માતરમ્’”નું સામૂહિક ગાન કરી સ્વદેશી અપનાવવા સ્પથ લેવડાવી..
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લા કલેકટર કચેરી સહિત વિવિધ કચેરીના કર્મયોગીઓએ “વંદે માતરમ્’”નું સામૂહિક ગાન કર્યું જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ…
-
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે માણેકપોરમાં વંદે માતરમ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષની ગૌરવભેર ઉજવણી
વાત્સલ્યમ સમાચાર વલસાડ રાષ્ટ્રગીત વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમૂહગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ…
-
વલસાડ:ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો વાજતે ગાજતે શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર વલસાડ રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને મંત્રી નરેશભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી ડો.જયરામ ગામીત અને વિધાનસભાના નાયબ…









