VANSADA
-
શ્રેયસ હાઈસ્કૂલ સાદકપોરના આચાર્ય ભરતભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “શિક્ષણક્ષેત્રે ભરતભાઈ પટેલના બહુમૂલ્ય નિસ્વાર્થ સેવાકાળે આવી છાપ મૂકી છે જે પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે.…
-
વાંસદા: શ્રી સત્ય સાંઈ સ્કૂલ મહુવાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા.૧૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ…
-
વાંસદા ખાતે સાસંદ ધવલભાઈ પટેલ સહિત આગેવાનો બિહારમાં ઐતિહાસિક જીત થતા ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બિહાર વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક બેઠક હાંસલ કરવા તેમજ એનડીએ નો જ્વલંત વિજય…
-
વાંસદા પાટીદાર સમાજ ના ભૂપેન્દ્ર પટેલ ના ધર્મપત્ની મનીષાબેન પટેલ નું દુઃખદ અવસાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અંતિમ યાત્રા માં સાંસદ ધવલ પટેલ સહિત જીલ્લા બીજેપી અધ્યક્ષ સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા પાટીદાર સમાજ…
-
વાંસદા તાલુકાના ચાંપલધરાખાતે ભાજપનું ભવ્ય સ્નેહમિલન સમારંભ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાની ચાંપલધરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
-
વાંસદા:જેસીઆઇ વાંસદા રોયલના ૧૭ માં પ્રમુખ તરીકે જેસી વિજયભાઈ પટેલનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિશ્વભર માં યુવાનોના વ્યક્તિત્વ વિકાસનું કાર્ય કરતી સંસ્થા જેસીઆઈના ના નવા વર્ષના પ્રમુખ અને ટીમ માટેનો…
-
VANSDA: વાંસદા જીલ્લા પંચાયત દ્વારા સ્નેહમિલન સમારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે જિલ્લા પંચાયત દ્વારા દીપાવલી અને નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં…
-
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વરસાદથી નુકસાની થતાં પશુઓ માટે ચારો ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં હાલના કમોસમી વરસાદને કારણે ઘાસના પૂડા ભીંજાઈ નષ્ટ થઈ જતા આ ચારો પશુઓ ને…
-
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવણીની સાથે વાંસદામાં ભાજપ સંગઠન દ્વારા દેશની એકતા માટે સંકલ્પ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના એકતાના પ્રતિક અને લોહપુરુષ તરીકે ઓળખાતા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે…
-
કમોસમી વરસાદથી નુકસાનમાં ૭/૧૨ના દરેક ખાતેદાર ખેડૂટીને સહાય મળવી જોઈએઃઅનંત પટેલ, ધારાસભ્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસી વિસ્તારમાં એક જમીનના ૭/૧૨ માં ૨૫ ખાતેદાર ખેડૂતોના નામ હોય, તેમાંથી ૧૦ લોકો ખેતી કરતા…









