VANSADA
-
વાંસદા તાલુકાના ગોધાબારી ખાતે ધી મોટી ભમતી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મોટી ભમતી સેવા સહકારી મંડળી ગોધાબારી ની વાર્ષિક સાધારણ સભા મંડળીના…
-
વાંસદા તાલુકામા ધર્મ જાગરણ સમન્વય દ્વારા 350 ગણેશજી ની પ્રતિમાઓ વિતરણ કરવામા આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા ધર્મજાગરણ સમિતી દ્વાર વાંસદા તાલુકાના ગામોમાં ગણેશજી ની પ્રતિમા આપી આદિવાસી…
-
વાંસદાના ઉનાઈ ગ્રામ પંચાયત ખાતેથી હર ઘર તિરંગા–હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે આજરોજ હર ઘર તિરંગા યાત્રા ગ્રામ પંચાયત ઉનાઇ ખાતેથી…
-
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ”મેઘ મલ્હાર”માં વાંસદાના જયકિશન મ્યુઝિકલના સભ્યોની સુરીલા સ્વરોની ધૂમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત રવિવાર, તા.10 ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આયોજિત મેઘ…
-
રા.ક.મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસીઓનો વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર: નવસારી જિલ્લો *રા.ક.મંત્રીશ્રી હર્ષ સંધવી* •…
-
નવસારી: ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજન અન્વયે વાંસદા ખાતે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી એગ્રીમોલ, મોટીભમતી વાંસદા તથા ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે કરવામાં…
-
નવસારીના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળાઓની પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેને મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેન માલોએ ઉઠાવેલી મુહિમ “એક રોટી ગાય કે નામ ” શાળાઓમાં સફળ થઈ છે…
-
કિલાદ કેમ્પ સાઇટ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર નવસારી *આવા કેન્દ્રો ખોલી વન સંવર્ધન અને ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી તાલીમ થકી પરસ્પર મૂલ્ય વર્ધન કરવામાં આવશે: કેબિનેટ…
-
શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે વાંસદાના શ્રી જલારામ બાપાના મંદિરે”જય્ શ્રીરામના”જયનાધ સાથે હનુમાન ચાલીસા પાઠનું આયોજન સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના વાંસદા ખાતે હિન્દુ સંગઠન હનુમાન ચાલીસા પરિવાર દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે ૧૧૭ મો…
-
વાંસદા તાલુકાના તાડપાડા ગામે એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી *ગ્રામીણ ક્ષેત્રે માતૃવન અને શહેરી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ જેવા ખ્યાલોને ઉભા કરી આપણે તેની જાળવણી માટે…









