તા.23/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પાસે આવેલ ધોળીધજા ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી ૮૦.૪૮ મીટર છે, જેમાંથી ૮૦.૧૨ મીટર ભરાઇ ગયેલ છે તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા સુરેન્દ્રનગર, વઢવાણ તાલુકાના વઢવાણ, ભડીયાદ, જોરાવરનગર, રતનપર, સાંકળી, ખમીસણા, મેમકા, નાના કેરાળા તેમજ લીંબડી તાલુકાના શિયાણી, નટવરગઢ, દોલતપર, જાંબુ, પરનાળા અને રામરાજપર ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણ વાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.