GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર પાસે છાપરાવાડી-૨ ડેમ ૭૦ ટકા ભરાઈ જતા હેઠવાસના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના

તા.૨૭/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પાસે આવેલ છાપરાવાડી-૨ ડેમ હાલની પરિસ્થિતિ એ ૭૦ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે, તેમજ પાણીની આવક ચાલુ છે. ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ જવાની સ્થિતિમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવે તે સ્થિતિમાં હેઠવાસના લુણાગરા સહિતના અસરગ્રસ્ત ગામોના ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સલામત સ્થળે ખસી જવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93

