GUJARATUncategorized

સ્વામી વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત જંબુસરમાં શ્રી કૃષ્ણ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો.

“સ્વામી વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત જંબુસરમાં શ્રી કૃષ્ણ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહેમાન તરીકે જીતસિંહ મકવાણા, મહેન્દ્રભાઈ સોની , અમરસિંહ પઢિયાર તથા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી શ્રીમતી કૃપાબેન દોશીએ વૃક્ષારોપણ કર્યુ હતું.
આ કાર્યક્રમનમાં નવયુગ વિદ્યાલય શાળાના આચાર્ય અને વિધાર્થીઓએ સહકાર આપ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જંબુસરના સંયોજક શ્રી વિશેષકુમાર ચૌહાણે કર્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!