*સાગબારા અને દેડિયાપાડાના આદિમ જૂથના ૧૦૬૩ ઘરોને નલ સે જલ યોજના ઘર સુધી પહોંચી*
તાહિર મેમણ : ડેડીયાપાડા – 04/02/2024:- નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં આદિમજુથના પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવા યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં બંનને તાલુકાના ગામોમાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ સર્વેની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ૧૦૪૮ ઘરોમાંથી ૧૦૬૩ ને જલ સે જલ યોજનાનો લાભ અપાઇ ગયા છે. જયારે ૧૬૭ ઘરોની કામગીરી ચાલી રહી છે.
સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ગામોમાં કોટવાળિયા સહિત વિવિધ આદિમજાતિ જુથના પરિવારોને પાણી, વીજળી, રસ્તા, શિક્ષણ, આરોગ્યની સહિતની વિવિધ યોજનાઓ ઘરઆંગણે આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.