GUJARATNAVSARI

નવસારી:વિજલપોર ખાતે 26 થી 28 ઓગષ્ટ સુધી વિનામૂલ્યે સારવાર શિબિર યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લોક રક્ષક હેલ્થકેર અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના સહયોગથી એડી, ઘુંટણ, કમર, કરોડરજજુ, ખભાના દુઃખાવા, લકવા જેવી અસાધ્ય બિમારીઓની વિનામૂલ્યે સારવાર આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૬/૦૮/૨૦૨૩ થી તા.૨૮/૦૮/૨૦૨૩ સુધી સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધી કરિશ્મા ચેરિટેબલ ટ્રસ્ટ, અલકાપુરી, મારૂતિનગર રોડ, શિવાજી ચોક પાસે, વિજલપોર, નવસારી ખાતે વિનામૂલ્યે સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ ડો.આર.આર.મિશ્રા પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા ની યાદીમાં જણાવાયું છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!