BANASKANTHAGUJARATPALANPUR
નવોવાસ ઈકબાલપુરા ગામે તમાકુ મુકત ગામ કાયૅક્રમ યોજવામાં આવેલ
23 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
નવોવાસ ઈકબાલપુરા ગામે તમાકુ મુકત ગામ કાયૅક્રમ યોજવામાં આવેલ હતો ટોબેકો કન્ટ્રોલ સેલ , બનાસકાંઠાના આદેશ અનુસાર તા. આરોગ્ય અધિકારી ડૉ. પ્રકાશકુમાર ચૌધરી તેમજ કાલેડા મેડીકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ ઇકબાલપુરા ગામ તમાકુ મુક્ત કરવા સરપંચ ની અધ્યક્ષતા માં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો , જિલ્લા તાલુકા આરોગ્ય સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. તા. સુપરવાઈજર લક્ષ્મણભાઈ નાઈ તેમજ રમીલાબેન જોષી એ ગ્રામજનોને તમાકું મુકત ગામ બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી. પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



