મણિપુર ની ઘટના ને લઈને ડેડીયાપાડા સજ્જડ બઁધ.
તાહિર મેમણ : ડેડીયાપાડા – 23/07/2023 – મણીપુરમા બનીલી ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા બનના એલાને સમર્થન આપતું રાજપીપળા માં શાક માર્કે સંપૂર્ણ રીતે રાજપીપળામાં બજાર બંધ જોવા મળ્યા,જયારે ડેડીયાપાડા સાગબારા સેલમ્બા પણ જડ બે સલાક બંધ રહ્યા હતા.
મણીપુરમાં પાટલા ઘણા સમયથી તોફાન ફાડી નીકળ્યા છે ત્યારે તેમાં કેટલાક આદિવાસી સમાજને ગામ અને ઘરો છોડીને જતા રહેવાનો વારો આવ્યો છે
ત્યારે થોડાક દિવસ અગાઉ જ એક વિડિયો વાઈરલ થયો હતો તેમાં મહિલાને નગ હાલત માં ગામમાં ફેરવતા હોય તેવો શોસિયાલ મીડિયા વાયરલ વિડીયો થતા આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે તેને લઈને કેટલાક આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને લઈને આજે નર્મદા જિલ્લાના કેટલાક ગામો જેવા કે ડેડીયાપાડા કેવડિયા રાજપીપળા જેવા અનેક ગામો આજે બંધના એલાને સમર્થન આપ્યું હોય તેમ જોવા મળ્યું છે,
રાજપીપળા માં શાક માર્કેટમાં રોજ છૂટક લઈને શાક માર્કેટમાં ધંધો કરતા તમામ છૂટક વેપારીઓએ આદિવાસી સમાજના બંધને એલાને સમર્થન આપ્યું હોય તે રીતે સંપૂર્ણ રીતે સાલ માર્કેટ બંધ જોવા મળે છે,
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.