
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આહવાથી મહારાષ્ટ્રનાં નવાપુર તરફ જઈ રહેલ ઈકોગાડી.ન.એમ.એચ.15.જે.ડબ્લ્યુ.8899 જે આહવાથી સુબિરને જોડતા રાજય ધોરીમાર્ગનાં ઘૂબડીયા ફાટક પાસે ઇકો ગાડીનાં ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર ઈકોગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ઈકોગાડીને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકને ઇજાઓ પોહચવાની સાથે ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



