GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

 

MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

 

 

Oplus_131072

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળા ખાતે આગામી શનિવારના રોજ રામધુન ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

Oplus_131072

અલખધણી ગૌશાળાના સ્થાપક અંબારામ ભગતની વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે 27 જુલાઈ ને શનિવારના રોજ સવારે 5 વાગ્યાથી રામધુનનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે 7 કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારબાદ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક ભગવતીબેન ગૌસ્વામી, મીલન પટેલ, તબલચી અશોક ગોંડલીયા, શરણાઈ વાદક રજાકભાઈ અને બેન્જો માસ્ટર રાજુભાઈ મકવાણા મારૂતિ સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી જનતાને ખલખધણી ગૌશાળા- ગોર ખીજડીયા દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Back to top button
error: Content is protected !!