
આજ રોજ ઉમરેઠ નગર ખાતે સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમા ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં ઉમરેઠના જાણીતા નોટરી વકીલ અરવિંદભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ ભૂતપૂર્વ વિદ્યાર્થી જય લાધાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી સુજલભાઈ શાહએ મહેમાનોનું સ્વાગત કરી સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



