
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ મામલતદાર દ્વારા ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરાવવા સંદેશ પહોચાડવામાં આવ્યો.ભારત સરકારશ્રીના ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકારશ્રી ધ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી ઉમરેઠ નગરપાલિકા વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે, પી.એમ.કિસાન યોજનાના દરેક લાભાર્થી ખેડૂતે ફરજીયાત પોતાનું ખેડૂતકાર્ડ બનાવવાનું હોવાથી ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત મિત્રોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા મામલતદાર કચેરી, ઉમરેઠ ની મહેસુલ શાખામાં તાત્કાલિક સંપર્ક કરવો. આ રજીસ્ટ્રેશન તા.૨૨/૧૧/૨૦૨૪ સુધી કરાવવાનું રહેશે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



