સંતરામપુર નગરમાં આવેલ એસએમવીએસ હરિ મંદિરમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.
સંતરામપુર નગરમાં આવેલ એસએમવીએસ હરી મંદિરમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.
♠ સંતરામપુર નગરમાં આવેલ smvs હરીમંદિરમા પ્રાણપયારા ધનશયઆમ મહારાજ તથા તેમનાં સંકલ્પ સ્વરુપો ને બિરાજમાન કરે તેર વર્ષ પુર્ણ કરેલ હોઈ તે નિમિત્તે વાર્ષિક પાટોત્સવ ની ઉજવણી સંસ્થા નાં પ્રભારી સંતશ્રી નિર્ગુણ સ્વામી નાં સાનિધ્યમાં કરવામાં આવેલ હતી.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
આ પ્રસંગે સાધુ નિમૅળજીવનદાસ. સાધુ મહઈમઆસવરઉપદઆસ.સાધુ સંતોષપપ્રિયદાસજી દ્વારા વયકતવ આપેલ હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રભારી સંત નિર્ગુણ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાન ની સિદ્ધિ ઓ દષ્ટાંત સહીત વણૅવી ને આપણે હરીની ઈચ્છા વગર કંઈ જ કરી શકતાં નથી ને માનવીએ આ મે કર્યું ને મારાથી જ થયું તેવો ભાવ ક્યારેય રાખવો જોઇએ નહીં.હરીની ઈચ્છા વગર કોઈ કાંઈ કરી શકતાં નથી.માટે ખોટો અહંમ ને અહંકાર રાખવો નહીં.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સંસ્થા નાં પ્રભારી સંતશ્રી નિર્ગુણ સ્વામી નાં હસ્તે શાલ ઓઢાડીને ચિત્રજી અપૅણ કરીને સન્માન કરવામાં આવેલ.
નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ.કોરપોરેટરોનુ પણ સન્માન કરવામાં આવેલ.