વિજાપુર સાબરમતી ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના જન્મ દિવસ નિમિતે 62 જેટલા વૃક્ષોનું રોપણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદીના કિનારે આવેલ ઋષીવન ખાતે
ગુજરાત ગ્રીન એમ્બેસેડર. અને ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક પયૉવરણ પ્રેમી. જેમનુ નામ વૃક્ષ પ્રેમી તરીકે ગુજરાતમાં પ્રથમ લેવાતુ હોય એવા જીતુભાઇ નો 62/મો જન્મદિવસ ની ઊજવણી રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ ગુજરાતમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો અને ગુજરાત ની સામાજીક સંસ્થાઓ અને ગ્રીન કમાન્ડો દ્વારા જાણે આજે ગુજરતા નો વૃક્ષ દીવસ હોય એમ દરેક જગ્યાએ વૃક્ષા રોપણ કરાયું ગુજરાતમાં ગ્રીન કમાન્ડો દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 62/માં જન્મ દિવસ નિમિતે વિવિધ 62/રોપા રોપવામાં આવ્યા હતા પર્યાવરણના જતન સાથે ગ્રીન કમાન્ડો અને ગ્રીન ગ્લોબલ ગુજરાત ના ટ્રસ્ટ્રીઓ દ્વારા વૃક્ષો વાવીને જીતુભાઈ ના જન્મદિવસ ની ઉજવણી કરાઈ જીતુભાઈ આજના દીવસે પરમ પૂજ્ય શ્રી પધૅમભુષણ સ્વામી સચ્ચિદાનંદ મારાજ ના આશીર્વાદ લીધા પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા સારા ખોટા પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે ત્યારે 1/સપ્ટેમ્બર રોજ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ના 62/માં જન્મ દિવસ ની ઊજવણી ના ભાગરૂપે ગ્રીન ગ્લોબલ ના ગુજરાત ના અધ્યક્ષો. દ્વારા વૃક્ષારોપણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી. જીતુભાઈના 62 /માં જન્મ દિવસ પર વિસનગર . તિરૂપતી ઋષીવન. નેચરલ પાકૅ. અન્ય સામાજીક સંસ્થાઓ. વિસનગર સ્વામિનારાયણ સ્કુલ સંસ્થા .અને ગુજરાત ના ગ્રીન કમાન્ડો દ્વારા. પાટણ તરૂવન. . 62 /વિવિધ રોપાની વાવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના અધ્યક્ષશ્રી નીલેશભાઈ રાજગોર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના દીધૉયુ આયુષ્ય અને સ્વસ્થ માટે વૃક્ષારોપણ કરી શુભેચ્છા પાઠવી હતી.ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ એ પણ પોતાનો જન્મદિવસ ફેમીલી સાથે અને ઋષીવન સ્ટાફ મીત્રો સાથે વૃક્ષ વાવી અને જતન કરીને ઊજવણી કરી દરેક નાગરીક અને પયૉવરણ પ્રેમી ને અપીલ કરી તમે પણ આ રીતે વૃક્ષો વાવીને દરેક તહેવાર કે પ્રસંગ ની ઊજવણી કરો જેથી ધરતી જલ્દી થી હરીયાળી બનાવી