DAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામાં આશા સંમેલન યોજવામાં આવ્યું

તા.૧૬.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામાં આશા સંમેલન યોજવામાં આવ્યું

માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ ધાનપુર તાલુકાના ધાનપુર તાલુકા‌ આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન અને તાલુકા આરોગ્ય ટીમની અધ્યક્ષતા હેઠળ ધાનપુર ના રાછવા પ્રા.આ.કે ખાતે આશા સંમેલન યોજાયું આ પ્રસંગે જીલ્લા કારોબારી અધ્યક્ષશ્રી અભેસિંહ મોહનીયા , તાલુકા પંચાયત પ્રમુખ અભેસિંહ મોહનીયા ઉપપ્રમુખ રતનસિંહ સહિત ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા અને આશા ફેસીલીટેટર તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં જેમાં વર્ષ દરમ્યાન સારી કામગીરી બદલ કુલ 05 આશાવર્કર બહેનો ને પ્રોત્સાહિત કરવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!