૧૮ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ધોરાજી ના ઝાંઝમેર ગામે વાડાની દિવાલ ટપાડી ને અજાણ્યા શખ્સોએ એ 30 બકરાં ની ચોરીની કરી આ અંગે ની પોલીસસુત્રો માંથી મળતી માહિતી મુજબ ધોરાજી ના ઝાંઝમેર ગામે રહેતા લાલજીભાઈ ધુશાભાઈ કસોટીયા એ ધોરાજી પોલીસ સ્ટેશન માં આ હેતુ ની ફરીયાદ લખાવી છે કે પોતાના માલીકી ના જગ્યાએ થી કોઈ અજાણ્યા શખ્સોએ 30 બકરાં ની ચોરી થઈ છે ફરીયાદ જણાવ્યા મુજબ સાંજે સાતેક વાગ્યે સમયે બકરાં ને દોહી વાડાનો દરવાજા બંધ કરી પોતાના ધરે ચાલ્યો ગયો હતો સવારે ઉઠીને જ્યારે વાડામાં ગયો ત્યારે લાલજીભાઈ ના વાડામાં થી 28 બકરી 2 બોકડા મળી કુલ 30 પશું ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું એક બકરી ની કિંમત ત્રણ હજાર અને એક બોકડાની અંદાજે કિંમત પાંચ હજાર તેમ કુલ 74 હજાર રૂપિયા ની પશુ ની ચોરી થઈ છે લાલજીભાઈ ભરવાડ નો વંસ પરાગત પશુપાલન ના ધંધામા જોડાયેલા છે તેની પાસે કોઈ પાકાં બિલ ન હોવાથી ગ્રામપંચાયત ના દાખલા પરથી ધોરાજી પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.