GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના કસ્બાપાર વિદ્યાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેનું જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં કસ્બાપાર <span;>વિદ્યાલય ખાતે શ્રી.વી.વી.પી.પી. વિદ્યાલય અને વી.એસ. પટેલ ઉ.મા. વિદ્યાલય દ્વારા S.D.R.F–11 – ટીમ ૨ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ માં કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપતિ વખતે કઇ કઈ તકેદારી રાખવી તથા સી.પી.આર. અને અન્ય સારવાર અંગેની વિસ્તૃત પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.



