લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે જાલોઢા મંડળ નુ વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

નારણ ગોહિલ લાખણી 

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા ગામે 14મી ફેબ્રુઆરી ની રાત્રે 9 કલાકે જાલોઢા મંડળ નુ વાસણા માણકી અમરપુરા ડેરા જાલોઢા નવાપુરા નરાણા માનપુરા મંડળ વિરાટ હિન્દુ સંમેલન યોજાયું જેમા કાર્યક્રમ રૂપરેખા મુજબ પ્રથમ દિપ પ્રાગટય કરી આવેલ મહેમાનો નુ સ્વાગત કરવા મા આવ્યું હતુ જોકે પ્રથમ સ્વગત ગીત વાસણા પ્રાથમિક શાળા ની બાળા ઓ દવા કરી હિન્દુ ધર્મ વિશે વિશેષ પ્રવચન વકતાઓ દ્વારા કરી અલગ દેશ ભક્તિ ગીત પર ડાન્સ પ્રાકૃતિક સૌંદર્ય વિશેષ માહિતગાર સંયુક્ત કુટુંબ સહિત અલંગ અલગ વિષય પર પ્રવચન કરી સમજણ આપવા આવી સાથે રાષ્ટ્રીય સ્વયંમ સેવક ની જાણકારી આપાઈ હતી રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ ની જન્મ શતાબ્દી ની ઉજવણી કરાઈ આ કાર્યક્રમ મા ઉપસ્થિત નાના કાપરા મુકામે થી પધારેલ સંત ચમનાથ બાપજી વાસણા ગામ ના સાધુ સંતો જાલોઢા મંડળ માથી અલંગ અલગ ગામો માથી સ્વયંમ સેવકો સહિત સર્વ સમાજ ના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો




