જંબુસર તાલુકાના ઇસ્લામપુર પ્રાથમિક શાળા ખાતે ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ તેમજ પારુલ યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિદાન કેમ્પ યોજાયો

0
16
વાત્સલ્યમ્ સમાચાર

જંબુસર તાલુકાના ઇસ્લામપુર પ્રાથમિક શાળા ખાતે ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ તેમજ પારુલ યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત IMG 20230304 WA0015

IMG 20230304 WA0009સરપંચ ડેપ્યુટી સરપંચ યુસુફ પટેલના સહયોગથી મફત આયુર્વેદ નિદાન અને સારવારકેમ્પ આયોજન કરાયું મોટી સંખ્યામાં દર્દીઓને તપાસી નિશુલ્ક દવા આપવામાં આવી વધુ સારવાર ની જરૂરિયાતવાળા દર્દી ઓને વિનામુલ્યે સારવાર અર્થે લાવવા તેમજ લઇ જવા બસની તેમજ ભોજન ની વ્યવસ્થા ની શુલ્ક સેવા કરવામાં આવી કેમ્પ મા મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો આયુર્વેદિક મેડિકલ કેમ્પ ના આયોજન થી ગ્રામજનો મા આનંદ છવાયો આવા મેડિકલ કેમ્પ યોજાતા રહે એવી ઈચ્છા વ્યક્ત કરી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews