BHARUCH
જંબુસર શહેર તેમજ તાલુકા મા ઘરે ઘરે દશામાં ની મૂર્તિ અષાઢી અમાસ થી સ્થાપના કરવા માટે બજાર મા મોટી ભીડ
શહેર તેમજ તાલુકના દશામાં ના ભાવિક ભક્તો દ્વારા અષાઢી અમાસ થી 10 દિવસ સુધી માતાજી ની મૂર્તિ ની શ્રદ્ધા પૂર્વક સ્થાપના કરેછે તેમાટે માતાજી ની આકર્ષક મૂર્તિ ચૂંદડી પૂજાપો તેમજ પ્રસાદ ની ખરીદી માટે બજાર મા ભીડ ભક્તો દ્વારા 10દિવસ સુધી વ્રત કરી શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવેછે ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે નોમ ના દિવસે રાત્રી જાગરણ કરી વહેલી સવારે તળાવ મા વિસર્જન કરવામાં આવેછે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ