BHARUCHNETRANG

નેત્રંગ શ્રી સાંદિપની પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ સ્થિત શ્રી સાંદિપની પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને સાથે સાથે નશા મુક્તિ અભિયાનના સ્લોગન સાથે સમગ્ર નેત્રંગ નગરમાં આ યાત્રાને ફેરવવામાં આવી. આ યાત્રામાં બાળકો ભારતીય સૈન્યના યુનિફોર્મ માં અને ઓપરેશન સિંદૂરના બેનર સાથે જોવા મળ્યા હતા… આમ બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!