
યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ ભાવનગર દ્વારા શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ જેમ કે ખોટા દંડ વસુલવા ઇન્ટર્નલ રી ટેસ્ટ બંધ કરવી તેમજ કોલેજ ના વિવિધ પ્રશ્નો ને લઈ ઉગ્ર રજૂઆત કરવા માં આવી અને તેનાથી જો વિધાર્થી હિત નું કામ શક્ય નો હોય તો રાજીનામું આપી દેવા જણાવવા માં આવ્યું આ કાર્યક્રમ માં યુવક કોંગ્રેસ ના આગેવાનો અમરદીપસિંહ જાડેજા ગિરિરાજસિંહ વાળા એન એસ યુ આઈ ના પ્રમુખ રિશિરાજસિંહ ગોહિલ અભિજીતસિંહ ચુડાસમા તેમજ કોલેજ ના વિધાર્થી ઑ હાજર રહ્યા હતા અને આવનારા દિવસો માં જો પ્રશ્નો નું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માં આવશે
રિપોર્ટ જીશાન ખુંટ








