GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ફલુ ગામે આરોગ્યની ટીમ દ્વારા આંગણવાડી માં ભણતા બાળકોના સ્વસ્થ્ય કાર્યક્રમ માંએક આંખે દેખતા બાળકની સર્જરી કરી દેખાતી કરાઈ

વિજાપુર ફલુ ગામે આરોગ્યની ટીમ દ્વારા આંગણવાડી માં ભણતા બાળકોના સ્વસ્થ્ય કાર્યક્રમ માંએક આંખે દેખતા બાળકની સર્જરી કરી દેખાતી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફલુ ગામની આંગણવાડી માં ભણતા બાળકો નો સ્વસ્થ્ય ને લઈને થોડા દિવસો પહેલા આરોગ્ય ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં એક બાળકની આંખ ખુબજ નમી ગયેલ હોવાથી આરોગ્ય ની ટીમે તેની આંખ ટોસીસ નામની બીમારી થી પીડિત હતી. જેને સારવાર માટે બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ માં સીવીલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવતા અમદાવાદ સિવિલ કેમ્પસ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થોમોલીજી નેત્ર સર્જન પાસે રાષ્ટ્રીય બાલ સ્વસ્થ્ય યોજના અંતર્ગત સર્જરી કરવામાં આવી હતી.જેમાં વિનામૂલ્યે આ સર્જરી નો લાભ મેળવતા બાળક બન્ને આંખે દેખતો થયો હતો.જેને લઇને બાળકના પરિવાર જનો માં ઉભી થયેલ ચિંતા નો નિવારણ આવ્યો હતો ઓપરેશન ડો મનીષ પટેલ અને ડૉ કુશા પટેલ ની ટીમે સફળ બનાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!