GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ABPSS ની મીટીંગ યોજાઈ હતી.
તા.18/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયા મીનાજ મલિક સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પ્રભારી પદે રાજુદાન ગઢવીને 50 વધુ પત્રકારોએ ટેકો આપી નિમણૂંક કરવામાં આવી હતી આ તકે પત્રકારો માટે પત્રકાર કલ્યાણ નિધિ યોજના અને પત્રકારોની સુરક્ષા માટે યોજનાને તમામ પત્રકારોએ સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાઓની આગામી સમયમાં સંગઠનની વરણી કરવા આવશે તેવું જીલ્લા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!