TANKARA:ટંકારામાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે
તા.13-05-2024ને સોમવારે રાત્રે 9:00 થી 10:00 કલાકે કુષ્ણમ આયુર્વેદિક ક્લિનિક લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 5 નીરવ ડેરી વાળી શેરી, ટંકારા ખાતે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે. જેમાં ડો. ચિરાગ વિડજા અને ડો. ઙૉ ઉમેશ દેત્રોજા – ડૉ ઋત્વી ભાલોડીયા સરળ ભાષામાં સમજૂતી આપી ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજશે.
જન્મ એ આકસ્મિક ઘટના નથી પ્રકૃતિએ કરેલું વ્યવસ્થિત આયોજન છે. ગર્ભ સંસ્કાર એ દંપતિ મા-બાપ બનવાનો વિચાર કરે ત્યારથી શરૂ કરીને બાળકનો જન્મ થયા પછીના બે થી ચાર વર્ષ સુધીનો તબક્કો છે.પેરેન્ટ તરીકે બાળક એ મા-બાપ ની છબી છે.તો આવા ઉત્તમ બાળક માટે આપણે પેરેન્ટ તરીકે શું કરી શકીએ…?? આવો આપણે ઉત્તમ બાળક ના ઉત્તમ માતા પિતા બનવા નો પ્રયત્ન કરીએ.
રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે – ફક્ત વોટ્સએપ મેસેજ કરવો. ડૉ. હાર્દિક જેસ્વાણી M: 92288 00108
સેમિનારમાં લાભ લેવા શ્રી સાગર રવિચંદ જેસ્વાણી (ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ) અને ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી (પ્રમુખશ્રી, NIMA મોરબી) એ યાદીમાં જણાવ્યું છે
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.