સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામા આમ આદમી પાર્ટીનો જન સંવાદ યોજાયો હતો.
તા.29/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાયલા તાલુકાનાં નોલી ગામમા ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ભાઈ ગઢવી મુખ્ય મહેમાન બન્યા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, યુથ વિગ પ્રમુખ બ્રિજરાજ ભાઈ સોલંકી અને સુરેન્દ્રનગર જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિશાળ સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોએ આદિવાસી નૃત્ય કરી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
જન સંવાદમા આમ લોકોની વેદનાને સાંભળવા આવી હતી ગામના લોકોએ રોજગારી, પાણી, આરોગ્ય, બાબતે ડબલ એન્જિન સરકાર દ્વારા થતા અન્યાય સામે આમ આદમી દ્વારા ન્યાય માટે સરકારને જગાડવા અપીલ કરી હતી.
આ સાથે બહોળા પ્રમાણ મા લોકે આમ આદમી પાર્ટીમા જોડાયા હતા ઇસુદાનભાઈ ગઢવી, રાજુભાઇ સોલંકી જન સંવાદ સભાને સંબોધન કર્યું હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!