કેશોદના મઢડા સોનલધામ ખાતે આઈ સોનલ માઁ જન્મ શતાબ્દી મહોત્સવનો ત્રીદિવસીય કાર્યક્રમ નો પ્રારંભ જેમાં ૭૦૦ વિઘા જમીન પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું પૂજ્ય મોરારી બાપુ સહિત સાધુ સંતોના હસ્તે દિપ પ્રાગટય કરાતાં શતાબ્દીનો ધર્મસભા સાથે પ્રારંભ કરવામાં આવ્યો તા. 11,12,13 ત્રિદિવસીય ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતાં રાજકીય મહાનુભાવો ઉપસ્થિતી રહેશે અયોધ્યા સહિત ભારત ભરમાંથી સાધુ સંતો, ગુજરાત ગર્વનર આચાર્ય દેવવ્રત સહિતના રાજકિય સામાજીક આગેવાનો રહેશે હાજર જેમાં કેશોદના મઢડા સોનલ ધામ ખાતે સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે લોકસાહિત્ય ના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો હાજર રહી રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે કેશોદના મઢડા સોનલ ધામ ખાતે સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવમાં લાખો ભાવિકો ભક્તો આવવાની દર્શનનો લાભ લેશે સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ સમિતિઓ બનાવી સોપવામાં આવી જવાબદારીઓ કેશોદના મઢડા સોનલ ધામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવિકો ભક્તો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. કેશોદના મઢડા ગામે આવેલ સોનલ ધામ સમગ્ર પથંકનુ આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશમાં વસતાં સોનલ મા ના માઈ ભક્તો ઉપસ્થિત રહેશે. કેશોદના મઢડા સોનલ ધામ ખાતે સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ લોકસાહિત્ય ના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો હાજર રહી રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ