DAHOD

ઝાલોદ એસ.ટી ડેપોમાં અગમ્ય કારણસર ડ્રાઇવરનું મોત 

તા.૧૬.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Zalod:ઝાલોદ એસ.ટી ડેપોમાં અગમ્ય કારણસર ડ્રાઇવરનું મોત

ઝાલોદ રાજકોટ જસદણ ચાલતી બસના ડ્રાઇવરનું મોત એસ.ટી બસ તા.૧૫.૧૨.૨૦૨૪ ના રોજ અંદાજીત સાંજે ૬.૩૦ વાગે નીકળી તા.૧૬.૧૨.૨૦૨૪ ના રોજ સવારે ૬.૪૫ વાગે ઝાલોદ આવી હતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડ્રાઇવરને સરકારી હોસ્પિટલમા લઈ જવાયો હાજર ડોક્ટર દ્વારા ડ્રાઇવરને મૃત જાહેર કર્યો તાત્કાલિક એસ.ટી ડેપોના સ્ટાફ તેમજ પોલિસ ઘટના સ્થળે ક્યારે, કેવી રીતે , શુ બનાવ બન્યો તપાસનો વિષય

Back to top button
error: Content is protected !!