વાત્સલ્યમ સમાચાર
દાનસીંગ વાજા
જાણવા મળતી વિગત મુજબ પ્રાંચી તીર્થ મુકામે હૂડા બાબર સમાજ ના સમુહ લગ્ન યોજાયા જેમાં 10 નવદંપતીઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં આ પ્રસંગે 91 તાલાલા નાં ધારાસભ્ય ભગવાન બારડ તેમજ અન્ય નામી અનામી લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે 10 દીકરીઓ ને પ્રાંચી તીર્થ નાં હરી ૐ ગિફ્ટ આર્ટિકલ્સ નાં વેપારી મનોજ ભારતી બાપુ દ્વારા છત્રપતિ શિવાજી ની પ્રતિમા આપી આશીર્વચન આપ્યા હતા
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.